પન્યાંસ પ્રવર શ્રી ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબ ." જીવદયા વિષે પ્રવચન "





પન્યાંસ પ્રવર શ્રી ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબ ." જીવદયા વિષે પ્રવચન "....જુઓ પૂજ્ય ગુરુમાં ને પ્રત્યક્ષ ...........

No Ambition....No Expectation....No Worry....
Pujya Panyas Shri Chandrashekhar Vijayji Maharaj Last Pravchan..on...."JIVDAYA".... AT MUMBAI....

આપણો દેશ આ ચાર વસ્તુ પર ટક્યો છે.
જળ,જમીન,જંગલ અને જનાવર...

પણ આ ચારે ચાર વસ્તુને જે આપણો સ્તંભ હતો તેને આપણે જ તોડી રહ્યા છીએ,
નદીઓ ઉપર બંધ બાંધીને હજારો લોકોને તરસ્યા કર્યા,
... આજે એક તૃતીયૌંસ(૧/૩) ગામડાઓને પાણી નથી મળતું લોકો તરસને કારણે મારે છે.
જમીન ને ફર્ટીલાઈઝર નાખી નાખીને કસ વગરની બનાવી નાખી...
વિશ્વનું સૌથી બેસ્ટ ફર્ટીલાઈઝર જો કોઈ હોય તો એ છે છાણ,તમામ પશુઓના મળ મુત્ર...
જંગલો ને કાપી નાખ્યા વિકાસના નામે...અને આખી વન સૃષ્ટિ નાશ કરી નાખી...
બિચારા આદિવાસી લોકો નું જીવન પણ બરબાદ કરી નાખ્યું...એમને મજબુર થઈને શહેર તરફ આવવું પડ્યું...
અને હવે આદિવાસીને બચાવો તેમને પણ હક આપોના ખોટા ધતીંગો કરો છો...
અને છેલ્લે જનાવરો જે આપણો પ્રાણ છે,તેને આપણા જ સ્વાર્થ માટે કતલો કરીને એક્ષપોર્ટ કરવામાં આવ્યું...
રોજના હજારો પશુઓની કતલો થાય છે , અને આ પશુઓની કતલ છેલ્લે ભારતમાતાની પણ કતલ કરી નાખશે...
માટે જ જો આ ચાર વસ્તુને બરાબર સાચવવામાં ન આવ્યા તો દેશ બરબાદ....... પૂજ્ય ગુરુમાં........ તથા પૂજ્ય હંસબોધી મહારાજ સાહેબ ..... ને કોટી કોટી વંદન ..... 

No comments: